Thursday 7 May 2009

દુહા - કવિ દાદ


માયા અને મમતા તણા જેને રુદે ન લાગ્યા રોગ
એવા સંત સમરવા જોગ, દિવસ ગતાં દાદભા

જગ ઉથડકી જાય પણ જેના ઠરેલ મન થડકે નહીં
એવા અણડગ અવનીમાં, મેં દીઠાં થોડા દાદભા

No comments:

Post a Comment